શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલની મહત્વની જાહેરાતઃ શ્રી ખોડલધામ પરિસરમાં દરેક સમાજ અને જ્ઞાતિના મહાપુરુષોની પ્રતિમા મૂકવામાં આવશે ઐતિહાસિક દિવસની ઐતિહાસિક ઉજવણીઃ દેશ-વિદેશના ખુણે ખુણે ઉજવાયો શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ દેશ-વિદેશમાં 10,008થી વધુ જગ્યાએ શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવને નિહાળી મા ખોડલની આરતી કરવામાં આવી બહોળી સંખ્યામાં લોકોએ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના […]